Category: Uncategorized

સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપાનું પ્રચાર અભિયાન તેજ કોબામાં સાહિત્યનું પ્રદર્શન

ડોર ટુ ડોર અને ડિજીટલ પ્રચારથી ભાજપા મજબૂત અભિયાન ચલાવી રહી છે ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ચૂંટણી…

કર્ણાવતીમાં ભાજપા ઉત્તર ઝોનની બેઠક, બૂથ સ્તરે વિજયનો મંત્ર આપ્યો

બૂથથી વિજય સુધી ભાજપાનો મંત્ર, વિશ્વકર્માની કાર્યકર્તાઓને હાકલ ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગર ખાતે ઉત્તર ઝોનના ભાજપા પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં…

PM કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી મુદ્દે વિવાદ: કોંગ્રેસે સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલો

PM કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી મુદ્દે વિવાદ, કોંગ્રેસનો સરકાર પર પ્રહાર અમદાવાદ: વડાપ્રધાન Narendra Modi ના કાર્યક્રમને લઈને ગુજરાતમાં નવી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજર…

વિદ્યાર્થીઓની_આતુરતાનો_અંત: નાંદેજમાં પીએમ શ્રી શાળાની નવી ઇમારતનું લોકાર્પણ

ભવ્ય ત્રણ માળની શાળા તૈયાર: નાંદેજમાં લોકાર્પણ સમારંભ નાંદેજ: આવતી કાલે તા. 21/03/2026 ને શનિવારનો દિવસ નાંદેજ ગામ માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યો છે. ગામના બાળકો, વાલીઓ…

દાહોદમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની બેઠક, સંગઠન મજબૂતી પર ભાર

દાહોદમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની બેઠક, સંગઠન મજબૂતી પર ભાર દાહોદ જિલ્લામાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જગદીશ વિશ્વકર્મા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.…

અમદાવાદમાં ‘ધ ગ્રેઝર ફેસ્ટ’નો ભવ્ય પ્રારંભ: GCCI અને આઈડિયા બેગ ઇવેન્ટ્સ દ્વારા ભારતનું પ્રીમિયર ફૂડ એન્ડ બેવરેજ પ્લેટફોર્મ લોન્ચ

ગુજરાતના ક્યુલિનરી અને હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થનારી ‘ધ ગ્રેઝર ફેસ્ટ’ (The Grazer Fest) ની પ્રથમ આવૃત્તિનો આજે સિંધુ ભવન રોડ પર આવેલા અનોખી ગ્રીન્સ ખાતે ભવ્ય…

ડાકોર પવિત્ર યાત્રામાં 25 વર્ષથી અવિરત નિઃસ્વાર્થ સેવા – ભરવાડ પરિવારનું અનોખું યોગદાન

શ્રી રણછોડરાયજી મંદિર ની પવિત્ર યાત્રા દરમિયાન છેલ્લા 25 વર્ષથી આયોજક મેપાભાઈ જીવણભાઈ ભરવાડ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. હવે તેમના પુત્ર કાનાભાઈ મેપાભાઈ ભરવાડ પણ આ પવિત્ર…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલીબેઠકમાંઆત્માનિર્ભરગુજરાત-૨૦૨૨’ યોજના| હેઠળ રૂ. ૧૩૭૧ કરોડથી વધુના રોકાણોને મંજૂરી

ભરૂચ જિલ્લામાં કેમિકલ સેક્ટરમાં રૂ. ૪૯૧.૨૮ કરોડ, હિંમતનગર જિલ્લામાં ફૂડ અને એગ્રો સેક્ટરમાં રૂ. ૪૦૨.૦૮| કરોડ તેમજ વડોદરા જિલ્લામાં મિનરલ્સ સેક્ટરમાં રૂ. ૪૭૮.૦૨ કરોડના મૂડીરોકાણને પ્રોત્સાહક સહાય માટે મંજૂરી અપાઈ…

વરફ્રન્ટ ખાતે આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો પ્રારંભ કરાયો

આદિજાત વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સાબરમતી રિવરફન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાત…