Month: January 2026

જુનાગઢ આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ સંતોના આગમનને વધુ ભવ્ય બનાવવા તા. ૧૧ ફેબ્રુઆરીએ સૌ પ્રથમવાર અલૌકિક નગર…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલીબેઠકમાંઆત્માનિર્ભરગુજરાત-૨૦૨૨’ યોજના| હેઠળ રૂ. ૧૩૭૧ કરોડથી વધુના રોકાણોને મંજૂરી

ભરૂચ જિલ્લામાં કેમિકલ સેક્ટરમાં રૂ. ૪૯૧.૨૮ કરોડ, હિંમતનગર જિલ્લામાં ફૂડ અને એગ્રો સેક્ટરમાં રૂ. ૪૦૨.૦૮| કરોડ તેમજ વડોદરા જિલ્લામાં મિનરલ્સ સેક્ટરમાં રૂ. ૪૭૮.૦૨ કરોડના મૂડીરોકાણને પ્રોત્સાહક સહાય માટે મંજૂરી અપાઈ…

વરફ્રન્ટ ખાતે આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો પ્રારંભ કરાયો

આદિજાત વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સાબરમતી રિવરફન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાત…

77वें गणतंत्र पर्व का राज्य स्तरीय समारोह : नवगठित वाव-थराद जिले के लिए गौरवशाली क्षण

77वें गणतंत्र पर्व का राज्य स्तरीय समारोह : नवगठित वाव-थराद जिले के लिए गौरवशाली क्षण………..राज्यपाल श्री आचार्य देवव्रत ने फहराया तिरंगा, राष्ट्रीय ध्वज को सलामी दी………..मुख्यमंत्री श्री भूपेंद्र पटेल और…

ભારત–EU મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) ભારતની વૈશ્વિક વ્યાપાર એકીકરણની દિશામાં એક સીમાચિહ્નરૂપ પગલું: GCCI દ્વારા સ્વાગત

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) આજે ૧૬મી ભારત-EU સમિટમાં જાહેર કરાયેલ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) ના સફળ નિષ્કર્ષને સહર્ષ આવકારે છે. વિશ્વના ચોથા…

સોમનાથ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે શિવભક્તિ સાથે દેશભક્તિનો માહોલ

સોમનાથ ખાતે આપણી આસ્થા, સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતો સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા છે. ત્યારે મુખ્ય કાર્યક્રમ સ્થળે તેમના આગમના…

GCCI ખાતે “ગુજરાતીઓ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તકોની શોધ – ફોકસ માર્કેટ: કેનેડા” વિષય પર રાઉન્ડ ટેબલ સંવાદનું આયોજન.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)–NRG સેન્ટર, અમદાવાદ દ્વારા ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન (NRG ફાઉન્ડેશન), ગાંધીનગરના સહયોગથી ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ GCCI પરિસરમાં “ગુજરાતીઓ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તકોની…

સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા વરાછા ખાતે રાજસ્વી સન્માન સમારોહ યોજાયો

આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ઓ મનસુખભાઇ માંડવિયા અને સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા સમિતિ, સુરત દ્વારા રાજ્ય સરકારમાં મંત્રી તરીકે દાયિત્વ નિભાવી રહેલ રાજય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ,પશુપાલન, સહકાર અને મત્સય…

GCCI દ્વારા જીંદાલ સ્ટીલ લિમિટેડના ચેરમેન નવીન જીંદાલ સાથે “એન ઇવનિંગ ઓફ ઇનસાઇટ” (An Evening of Insight) કાર્યક્રમનું આયોજન.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જીંદાલ સ્ટીલ લિમિટેડ (JSL) ના ચેરમેન અને માનનીય સાંસદ નવીન જીંદાલ સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમ “એન ઇવનિંગ…