Author: Lalit Chaudhary. Phone 9909997756.

AMC ની લીગલ કમિટી દ્વારા સોંપવામાં આવેલી વિજિલન્સ તપાસમાં અધિકારીઓ ને બચાવી લેવાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર સાથેના વિવાદમાં આર્બીટ્રેશનની કાર્યવાહી માટે કોઇપણ પ્રકારની કાયદાકીય જોગવાઇ સિવાય જ આર્બીટ્રેટરની નિમણુંક કરી દેવાના મામલે લીગલ કમિટિ દ્વારા વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી જેમાં વિજિલન્સ…

આજે હિંમતનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા નું સાબરકાંઠા માંજીલ્લાના કાર્યકર્તાઓ, અને તેમજ વિવિધ સમાજના આગેવાનોની સાથે અભિવાદન સમારોહ યોજાયો.

જગદીશભાઇ વિશ્વકર્મા એ વધુમાં જણાવ્યું કે, સાબરકાંઠા જીલ્લો સહકારીતા માટે આગવી ઓળખ ઘરાવતો જિલ્લો છે. આજના નવ યુવાનોને ખબર નહી હોય કે અંધકાર કોને કહેવાય. પહેલાના સમયમાં સાંજના સમયે વાળુ…

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં રૂ.50 કરોડનું યાત્રી સદન બનાવવાની કરી જાહેરાત

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન કર્યા (Mukesh Ambani Nathdwara) શ્રીનાથજી મંદિર ટ્રસ્ટને રૂ.15 કરોડનું દાન આપ્યું રૂ.50 કરોડથી વધુના ખર્ચે 'યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન' બનાવવાની ઘોષણા નવું સેવા સદન…